હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ એક બહિર્ગોળ ગોલીય કાચની સપાટી $(\mu = 1.5, R = 20 \, cm)$ પર આપાત થાય છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર $100 \, cm$ છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે ($, cm$ માં)?

  • A
    $50$
  • B
    $100$
  • C
    $150$
  • D
    $40$

Explore More

Similar Questions

$1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં એક બહિર્ગોળ સપાટી છે,જેમાં ધ્રુવથી $12 \,cm$ અંતરે એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. સપાટીની વક્રતા ત્રિજ્યા $6 \,cm$ છે. હવામાંથી જોતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો.

આપેલ ગોલીય સપાટી દ્વારા વક્રીભવન માટે પ્રતિબિંબ અંતર $cm$ માં શોધો.

$10 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી અંતર્ગોળ ગોલીય સપાટી $4/3$ અને $3/2$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમો $X$ અને $Y$ ને અલગ કરે છે. જો વસ્તુને માધ્યમ $X$ માં મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે,તો:

Difficult
View Solution

$1.5$ વક્રીભવનાંક ધરાવતો એક અર્ધગોળાકાર કાચનો લેન્સ $1.3$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવ્યો છે (આકૃતિ જુઓ). અર્ધગોળાકાર લેન્સની ત્રિજ્યા $10 \,cm$ છે. પ્રવાહીમાં ગતિ કરતું પ્રકાશનું સમાંતર કિરણપુંજ કાચના લેન્સ દ્વારા વક્રીભવન પામે છે. તો કાચના લેન્સના કેન્દ્રથી પ્રતિબિંબના સ્થાનનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે ($\,cm$ માં)?

પાણીમાં (વક્રીભવનાંક $\mu_1 = 4/3$) ગતિ કરતું પ્રકાશનું સમાંતર કિરણપુંજ પાણીમાં રહેલા $R = 2 \, cm$ ત્રિજ્યાના ગોળાકાર હવાના પરપોટા દ્વારા વક્રીભવન પામે છે. પ્રકાશના કિરણો પેરાક્સિયલ (paraxial) છે તેમ ધારીને,પ્રથમ સપાટી પર વક્રીભવનને કારણે મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo